ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? એચ.એમ.પટેલ ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય મનુ સૂબેદાર એચ.એમ.પટેલ ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય મનુ સૂબેદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાજી કાસમ, તારી વીજળી રે' લોકગીતમાં વીજળી કોનું નામ છે ? જાન આગબોટ ટિકિટ માનવી જાન આગબોટ ટિકિટ માનવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ? બુદ્ધસભા બુધવારિયું બુદ્ધસભા સમાચાર બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા બુધવારિયું બુદ્ધસભા સમાચાર બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? ડૉ.નિરંજન રાજગુરૂ લલ્લુરામ વ્યાસ ધાર્મિકલાલ પંડ્યા પ્રેમાનંદ ડૉ.નિરંજન રાજગુરૂ લલ્લુરામ વ્યાસ ધાર્મિકલાલ પંડ્યા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. નરસિંહ મહેતા સ્વામી આનંદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દયારામ નરસિંહ મહેતા સ્વામી આનંદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP