ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

રણજિતરામ વાવાભાઇ
રણજીતસિંહ ગાયકવાડ
ગાંધીજી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

રણછોડભાઈ ઉદયરામને
બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને
અમૃત કેશવ નાયકને
કેખુશરૂ કાબરાજીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ?

અનાશક્તિયોગ
સત્યના પ્રયોગો
મંગલ પ્રભાત
હિન્દ સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP