ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

કનૈયાલાલ મુનશી
રણજિતરામ વાવાભાઇ
ગાંધીજી
રણજીતસિંહ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

કેખુશરૂ કાબરાજીને
રણછોડભાઈ ઉદયરામને
બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને
અમૃત કેશવ નાયકને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ?

સત્યના પ્રયોગો
મંગલ પ્રભાત
હિન્દ સ્વરાજ
અનાશક્તિયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP