ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

કનૈયાલાલ મુનશી
રણજિતરામ વાવાભાઇ
ગાંધીજી
રણજીતસિંહ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

રણછોડભાઈ ઉદયરામને
અમૃત કેશવ નાયકને
કેખુશરૂ કાબરાજીને
બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ?

હિન્દ સ્વરાજ
સત્યના પ્રયોગો
મંગલ પ્રભાત
અનાશક્તિયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP