ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો.

ઉજાસના આંસુ
મીરાંની રહી મહેક
ઊંચી ડેલી
સૂકી ધરતી સુકું આકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

મગનભાઈ બી. પટેલ - કિન્નરી
પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી
પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે
ધીરુબેન પટેલ - વાંસનો અંકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ?

કાકાસાહેબ કાલેલકર
સ્વામી આનંદ
મહાદેવ દેસાઈ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP