ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ? વળાવી બા આવી જ્યોતિધામ તને ઓળખું છું, મા પરકમ્મા વળાવી બા આવી જ્યોતિધામ તને ઓળખું છું, મા પરકમ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ? સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાઠીના સુરસિંહજી (કલાપી)એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા, રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું ? શારદા સાવિત્રી જીવી મોંઘી શારદા સાવિત્રી જીવી મોંઘી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? શૃંગારલક્ષણા વીરલક્ષણા પ્રેમલક્ષણા કામલક્ષણા શૃંગારલક્ષણા વીરલક્ષણા પ્રેમલક્ષણા કામલક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય-દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો. નડિયાદ વડનગર અમદાવાદ સુરત નડિયાદ વડનગર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP