ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ?

રવિશંકર મહારાજ
વિઠ્ઠલભાઈ પટેલ
ગાંધીજી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ "સવાઈ ગુજરાતી"નું બિરુદ કોને આપ્યું હતું ?

વિનોબા ભાવે
સ્વામી આનંદ
કાકા કાલેલકર
ધર્માનંદ કોસંબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP