ભારતનો ઈતિહાસ (History of India)
"ધારવાડ સમય" કોને કહે છે ?

જુરાસિક યુગના અંત ભાગને
આર્કિયન યુગના અંત ભાગને
ટર્શયરી યુગના અંત ભાગને
પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ?

સુભાષચંદ્ર બોઝ
લાલા લજપતરાય
વીર ભગતસિંહ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP