ભારતનો ઈતિહાસ (History of India)
"ધારવાડ સમય" કોને કહે છે ?

આર્કિયન યુગના અંત ભાગને
ટર્શયરી યુગના અંત ભાગને
પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને
જુરાસિક યુગના અંત ભાગને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ?

લાલા લજપતરાય
સુભાષચંદ્ર બોઝ
સરદાર પટેલ
વીર ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP