ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? સ્થાયી બંદોબસ્ત રૈયતવારી ઈજારેદારી મહાલવારી સ્થાયી બંદોબસ્ત રૈયતવારી ઈજારેદારી મહાલવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ? સૂર્યસેન સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ ગોપાલકૃષ્ણ ગોખલે સૂર્યસેન સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ? ખુદીરામ બોઝ વીર સાવરકર ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફળકે ખુદીરામ બોઝ વીર સાવરકર ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફળકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા ? પાંડયકાળ ગુપ્તકાળ મૌર્યકાળ શક-ક્ષત્રપકાળ પાંડયકાળ ગુપ્તકાળ મૌર્યકાળ શક-ક્ષત્રપકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુસ્લિમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો ? 15 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1945 13 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1946 15 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1945 13 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP