ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ?

સુરેન્દ્રનાથ બેનરજી
આનંદમોહન બોઝ
નાબાગોપાલ મિત્રા
રાજનારાયણ બાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ?

અજંતાની ગુફાઓ
એલિફન્ટાની ગુફાઓ
જોગીમારા ગુફાઓ
ઈલોરાની ગુફાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

બૃહદરથ
બિંદુસાર
સંપ્રતિ
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ?

અલ્ફાંસો-દ-અલ્બુકર્ક
વાસ્કોડીગામા
ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા
કોર્નેલિસ-ડ-હસ્તમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP