ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાજ્ય નાણા પંચો માટે 12માં નાણાપંચે શી ભલામણ કરી ?

આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો.
આપેલ બંને
રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

સેવીંગ્સ ખાતુ
કરન્ટ ખાતુ
બાંધી મુદત ખાતુ
રિકરિંગ ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP