ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી ? વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી. બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે. ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે. સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે. વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી. બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે. ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે. સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દસમા નાણાં પંચે પંચાયતો માટે શી ભલામણ કરી હતી ? રૂ. 1,600 કરોડ એકપણ સાચું નથી રૂ. 20,00 કરોડ 1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100 રૂ. 1,600 કરોડ એકપણ સાચું નથી રૂ. 20,00 કરોડ 1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતવર્ષમાં અલગ રેલવે બજેટની વ્યવસ્થા કયારથી શરૂ કરવામાં આવી ? 1920 1923 1927 1921 1920 1923 1927 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતવર્ષમાં અલગરેલવે બજેટની વ્યવસ્થા કયારથી શરૂ કરવામાં આવી ? 1920 1927 1923 1921 1920 1927 1923 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? ઈન્દિરા ગાંધી ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ અટલ બિહારી વાજપેયી ઈન્દિરા ગાંધી ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP