કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે
વાઘરીવાડમાં મરણ થાય છે
ઘોને મરવાની બીક લાગતી નથી
વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
તાણ્યો વેલો થડથી જાય

થડ અને વેલા જેવી મિત્રતા રાખવી
વેલો તાણવાથી થડ તૂટી જાય છે.
બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય
વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આદાની થઈ ગઈ સૂંઠ

વધુને વધુ ભીંસ અનુભવવી
આદા અને સૂંઠથી ચા સારી બને છે.
સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી
સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ભર્યા તળાવમાંથી કોરા નીકળવું

માણસ લાગણીશૂન્ય હોય છે
ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે.
વધારે પાણી હોવાથી તરી શકાતું નથી
તળાવમાં પાણી હોતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
હજામના હાથમાં આરસી આવવી

ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે.
નરમાશથી કામ પાર પડતું નથી.
જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું
હજામને દાઢી કરવામાં સુખ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP