કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય વાઘરીવાડમાં મરણ થાય છે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી વાઘરીવાડમાં મરણ થાય છે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.તાણ્યો વેલો થડથી જાય વેલો તાણવાથી થડ તૂટી જાય છે. બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. થડ અને વેલા જેવી મિત્રતા રાખવી વેલો તાણવાથી થડ તૂટી જાય છે. બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. થડ અને વેલા જેવી મિત્રતા રાખવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આદાની થઈ ગઈ સૂંઠ વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. આદા અને સૂંઠથી ચા સારી બને છે. વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. આદા અને સૂંઠથી ચા સારી બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભર્યા તળાવમાંથી કોરા નીકળવું ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે. માણસ લાગણીશૂન્ય હોય છે વધારે પાણી હોવાથી તરી શકાતું નથી તળાવમાં પાણી હોતું નથી ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે. માણસ લાગણીશૂન્ય હોય છે વધારે પાણી હોવાથી તરી શકાતું નથી તળાવમાં પાણી હોતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.હજામના હાથમાં આરસી આવવી જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું નરમાશથી કામ પાર પડતું નથી. ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. હજામને દાઢી કરવામાં સુખ મળે છે. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું નરમાશથી કામ પાર પડતું નથી. ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. હજામને દાઢી કરવામાં સુખ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP