કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
ઘોને મરવાની બીક લાગતી નથી
વાઘરીવાડમાં મરણ થાય છે
ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
તાણ્યો વેલો થડથી જાય

બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય
વેલો તાણવાથી થડ તૂટી જાય છે.
થડ અને વેલા જેવી મિત્રતા રાખવી
વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આદાની થઈ ગઈ સૂંઠ

વધુને વધુ ભીંસ અનુભવવી
આદા અને સૂંઠથી ચા સારી બને છે.
સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી
સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ભર્યા તળાવમાંથી કોરા નીકળવું

તળાવમાં પાણી હોતું નથી
ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે.
વધારે પાણી હોવાથી તરી શકાતું નથી
માણસ લાગણીશૂન્ય હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
હજામના હાથમાં આરસી આવવી

હજામને દાઢી કરવામાં સુખ મળે છે.
જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું
નરમાશથી કામ પાર પડતું નથી.
ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP