કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

વાઘરીવાડમાં મરણ થાય છે
વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે
ઘોને મરવાની બીક લાગતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
તાણ્યો વેલો થડથી જાય

વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે.
વેલો તાણવાથી થડ તૂટી જાય છે.
થડ અને વેલા જેવી મિત્રતા રાખવી
બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આદાની થઈ ગઈ સૂંઠ

સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી
આદા અને સૂંઠથી ચા સારી બને છે.
વધુને વધુ ભીંસ અનુભવવી
સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ભર્યા તળાવમાંથી કોરા નીકળવું

ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે.
માણસ લાગણીશૂન્ય હોય છે
તળાવમાં પાણી હોતું નથી
વધારે પાણી હોવાથી તરી શકાતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
હજામના હાથમાં આરસી આવવી

ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે.
જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું
નરમાશથી કામ પાર પડતું નથી.
હજામને દાઢી કરવામાં સુખ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP