કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભગવાન સૌને સુખ આપે છે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભકિત કરશો તો ભગવાન ફળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દૂઝણી ગાયની લાત પણ સારી

જાહેર ચીજ સૌના માટે હોય છે
દૂઝણી ગાય દૂધ આપતી નથી
દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી
ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું

ચિંતા વિનાનું જીવન જીવવું
મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી
મફત ખાવું દરેકને ગમે છે.
મફતનું ખાવાથી ઊંઘ આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
શીરા સારુ શ્રાવક થવું

ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે
શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે
શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે
હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મૂછ પહેલા માંડવો

યોગ્ય તરંગો કરવા
યોગ્યતા વિનાના તરંગો કરવા
મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે
મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP