કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભકિત કરશો તો ભગવાન ફળશે.
ભગવાન સૌને સુખ આપે છે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દૂઝણી ગાયની લાત પણ સારી

દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી
જાહેર ચીજ સૌના માટે હોય છે
દૂઝણી ગાય દૂધ આપતી નથી
ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું

મફત ખાવું દરેકને ગમે છે.
મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી
મફતનું ખાવાથી ઊંઘ આવે છે
ચિંતા વિનાનું જીવન જીવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
શીરા સારુ શ્રાવક થવું

શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે
હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું
શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે
ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મૂછ પહેલા માંડવો

મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે
યોગ્યતા વિનાના તરંગો કરવા
યોગ્ય તરંગો કરવા
મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP