કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભગવાન સૌને સુખ આપે છે.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દૂઝણી ગાયની લાત પણ સારી

જાહેર ચીજ સૌના માટે હોય છે
દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી
ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા
દૂઝણી ગાય દૂધ આપતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું

મફતનું ખાવાથી ઊંઘ આવે છે
મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી
ચિંતા વિનાનું જીવન જીવવું
મફત ખાવું દરેકને ગમે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
શીરા સારુ શ્રાવક થવું

હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું
ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે
શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે
શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મૂછ પહેલા માંડવો

યોગ્યતા વિનાના તરંગો કરવા
મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે
યોગ્ય તરંગો કરવા
મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP