વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનીઓએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણના ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રો ઇલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી ?

ડૉ. આર.કે. કટવાલ
ડૉ. આર.કે કોટનાલા
ડૉ. એસ. આર. રાણા
ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈ-એચ. આર્મસ્ટ્રોંગ શાના માટે વિખ્યાત છે ?

ચંદ્ર પર પગ મુકનાર પ્રથમ વ્યક્તિ તરીકે
તેમણે લોન્ચ વ્હિકલ અંગે પ્રથમ પ્રયાસો કર્યા હતા.
ફ્રિકવન્સી મોડયુલેશન રેડિયોના શોધક તરીકે
વાયરલેસ ટેકનોલોજીનો વિકાસ કરવા માટેનો પ્રથમ પ્રયાસ કર્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP