Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 430 મી² 1728 મી² 600 મી² 34.56 મી² 430 મી² 1728 મી² 600 મી² 34.56 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે ? હિન્દ પ્રશાંત પેસિફિક એટલાન્ટિક હિન્દ પ્રશાંત પેસિફિક એટલાન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગ્રાફમાં સીધી રેખા (1, -4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___ 10x - 3y - 22 = 0 10x + 3y = 0 10x + 3y + 2 = 0 10x + 3y + 22 = 0 10x - 3y - 22 = 0 10x + 3y = 0 10x + 3y + 2 = 0 10x + 3y + 22 = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત રા. વિ. પાઠક ચંદ્રકાંત શેઠ ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત રા. વિ. પાઠક ચંદ્રકાંત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ? વેધશાળાનું ગૌશાળાનું પાંજરાપોળનું અંધશાળાનું વેધશાળાનું ગૌશાળાનું પાંજરાપોળનું અંધશાળાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP