Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

લાલબહાદુર શાસ્ત્રીએ
જવાહરલાલ નહેરુએ
મહાદેવભાઈ દેસાઈએ
સરદાર પટેલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ. શરચંદ્ર શર્માને
ડૉ. ભીમરાવ આંબેડકરને
ડૉ. એની બેસન્ટને
ડૉ. રાજેન્દ્ર પ્રસાદને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

તુઝુકે જહાંગીરી
જહાંગીર કથા
મેરી જહાંગીરી
અકબર જહાંગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP