Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ? લાલબહાદુર શાસ્ત્રીએ જવાહરલાલ નહેરુએ મહાદેવભાઈ દેસાઈએ સરદાર પટેલે લાલબહાદુર શાસ્ત્રીએ જવાહરલાલ નહેરુએ મહાદેવભાઈ દેસાઈએ સરદાર પટેલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. એની બેસન્ટને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. એની બેસન્ટને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ? લાધિ જવધિ મેધિ બોધિ લાધિ જવધિ મેધિ બોધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ? થર્મોમીટર પાણી મીટર પ્રદૂષણ મીટર ગેલ્વેનોમીટર થર્મોમીટર પાણી મીટર પ્રદૂષણ મીટર ગેલ્વેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ? તુઝુકે જહાંગીરી જહાંગીર કથા મેરી જહાંગીરી અકબર જહાંગીરી તુઝુકે જહાંગીરી જહાંગીર કથા મેરી જહાંગીરી અકબર જહાંગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP