Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ? જવાહરલાલ નહેરુએ સરદાર પટેલે લાલબહાદુર શાસ્ત્રીએ મહાદેવભાઈ દેસાઈએ જવાહરલાલ નહેરુએ સરદાર પટેલે લાલબહાદુર શાસ્ત્રીએ મહાદેવભાઈ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. એની બેસન્ટને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. એની બેસન્ટને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. શરચંદ્ર શર્માને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ? મેધિ લાધિ બોધિ જવધિ મેધિ લાધિ બોધિ જવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ? થર્મોમીટર ગેલ્વેનોમીટર પાણી મીટર પ્રદૂષણ મીટર થર્મોમીટર ગેલ્વેનોમીટર પાણી મીટર પ્રદૂષણ મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ? જહાંગીર કથા અકબર જહાંગીરી તુઝુકે જહાંગીરી મેરી જહાંગીરી જહાંગીર કથા અકબર જહાંગીરી તુઝુકે જહાંગીરી મેરી જહાંગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP