Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ? લાલબહાદુર શાસ્ત્રીએ સરદાર પટેલે મહાદેવભાઈ દેસાઈએ જવાહરલાલ નહેરુએ લાલબહાદુર શાસ્ત્રીએ સરદાર પટેલે મહાદેવભાઈ દેસાઈએ જવાહરલાલ નહેરુએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ. એની બેસન્ટને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. એની બેસન્ટને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ? લાધિ મેધિ બોધિ જવધિ લાધિ મેધિ બોધિ જવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ? ગેલ્વેનોમીટર થર્મોમીટર પ્રદૂષણ મીટર પાણી મીટર ગેલ્વેનોમીટર થર્મોમીટર પ્રદૂષણ મીટર પાણી મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ? અકબર જહાંગીરી જહાંગીર કથા તુઝુકે જહાંગીરી મેરી જહાંગીરી અકબર જહાંગીરી જહાંગીર કથા તુઝુકે જહાંગીરી મેરી જહાંગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP