Talati Practice MCQ Part - 8
‘જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી' માટે સાચો પારિભાષિક શબ્દ આપો.

પુણ્યશાળી સ્ત્રી
સૌભાગ્યવતી
સતી સ્ત્રી
અખોવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
રાજનેતા ભાષણ કરશે.

રાજનેતા પાસે ભાષણ કરાવશે.
રાજનેતા પાસે ભાષણ કરાવે છે
રાજનેતાને ભાષણ કરવા કહ્યું.
રાજનેતાથી ભાષણ કરાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP