સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણ શેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે :

દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય
લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય
દેવીહુંડી ખાતામાં જ અસર થાય.
લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિ અનુસાર નફો શોધવા માટે -

દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે.
કાચું વેપાર ખાતું બનાવાય છે.
ઉપજ ખર્ચ ખાતું બનાવાય છે.
નફા નુકસાન ખાતું બનાવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડ ખરીદી ₹ 30,000, ઉધાર વેચાણ ₹ 1,76,000, રોકડ વેચાણ ₹ 40,000, આખર સ્ટોક ₹ 15,000, શરૂઆતનો સ્ટોક ₹ 25,000 કાચા નફાનો દર પડતર પર 20% હોય તો ઉધાર ખરીદી કેટલી ગણાય ?

₹ 1,40,000
₹ 1,32,900
₹ 1,76,000
₹ 1,27,200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની માહિતી પરથી શરૂ સ્ટોક શોધો. કાચો નફો પડતરના 25% છે.
વર્ષ દરમિયાન ખરીદી75,000
વર્ષ દરમિયાન વેચાણ1,20,000
તા.31મી ડિસે. 2013ના રોજ આખર સ્ટોક15,000
ઉત્પાદન ખર્ચા10,000

₹ 15,000
₹ 26,000
₹ 50,000
₹ 20,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP