સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"જોખમનું પ્રમાણ વધારીને મૂડીની પડતર ઘટાડી શકાય", એવું મિલકત-દેવાં સંચાલનનાં કયા સિદ્ધાંતમાં દર્શાવેલ છે ?

ઈષ્ટતમપણના
શાખ તરલતાના
જોખમ અને પરિવર્તનના
મૂડી પડતરના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકત દેવાનું સંચાલન મુખ્યત્વેનું સંચાલન છે.

જોખમ અને નફાનું
મૂડી અને નફા
જોખમ અને પરિવર્તન
જોખમ અને તરલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતો અને દેવાંઓનું સંચાલનથી સંચાલકો, એકધારા સતત બોજ નીચે દબાયેલા રહેતા હોય, તાકીદની રીતે સતત ધ્યાન નજર રાખતા હોય અને તેને લીધે તેઓ લેવાનું ટાળે છે.

ઇષ્ટતમપણાના
આક્રમક
જોખમી નિર્ણયો
રૂઢિચુસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતો અને દેવાંઓનું સંચાલનનો ખ્યાલ સારો છે પરંતુ આ ખ્યાલ, એ બાબત અથવા એ મુદ્દાથી તદ્દન વિરુદ્ધ છે કે, "___".

જ્યાં વધુ જોખમ ત્યાં નહિવત નફાની સ્થિતિ
જ્યાં ઓછું જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ
જ્યાં પ્રમાણસર જોખમ ત્યાં ઊંચા નફાની ઈષ્ટતમ સ્થિતિ
જ્યાં વધુ જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP