બાયોલોજી (Biology)
કયા પ્રકારના વિભાજનને લીધે દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે ?

અસમભાજન
અર્ધસૂત્રીભાજન
સમવિભાજન
સમવિભાજન અને અસમભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષવિભાજનથી અસ્તિત્વમાં આવે છે. તેવું સૌપ્રથમ કોણે દર્શાવ્યું ?

રૉબર્ટ હૂક
રુડોલ્ફ વિર્શોવ
સ્લીડન - શ્વૉન
રૉબર્ટ બ્રાઉન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP