બાયોલોજી (Biology)
કયા પ્રકારના વિભાજનને લીધે દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે ?

સમવિભાજન અને અસમભાજન
અસમભાજન
અર્ધસૂત્રીભાજન
સમવિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષવિભાજનથી અસ્તિત્વમાં આવે છે. તેવું સૌપ્રથમ કોણે દર્શાવ્યું ?

સ્લીડન - શ્વૉન
રુડોલ્ફ વિર્શોવ
રૉબર્ટ હૂક
રૉબર્ટ બ્રાઉન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP