બાયોલોજી (Biology)
બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે,

તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે.
તેમાં કોષરવિભાજન થતું નથી.
તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી.
તેમાં અંત્યાવસ્થા આવતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ કોષવિભાજન એટલે___

કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી.
આપેલ તમામ
કોષના કદ અડધા થવા.
કોષની સંખ્યા અડધી થવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP