બાયોલોજી (Biology)
બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે,

તેમાં અંત્યાવસ્થા આવતી નથી.
તેમાં કોષરવિભાજન થતું નથી.
તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી.
તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ કોષવિભાજન એટલે___

આપેલ તમામ
કોષના કદ અડધા થવા.
કોષની સંખ્યા અડધી થવી.
કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP