બાયોલોજી (Biology) આવૃત્તબીજધારી વનસ્પતિમાં મધ્યપટલની બંને તરફ શું સર્જાય છે ? કોષદીવાલ લિપિડસ્તર કોષરસપટલ રસધાનીપટલ કોષદીવાલ લિપિડસ્તર કોષરસપટલ રસધાનીપટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે, તેમાં અંત્યાવસ્થા આવતી નથી. તેમાં કોષરવિભાજન થતું નથી. તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી. તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે. તેમાં અંત્યાવસ્થા આવતી નથી. તેમાં કોષરવિભાજન થતું નથી. તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી. તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનને અંતે કેટલા પ્રાણીકોષ નિર્માણ પામે છે ? 3 4 2 1 3 4 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણમાં કેટલા વિભાજન થાય છે ? 4 2 1 3 4 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ કોષવિભાજન એટલે___ કોષના કદ અડધા થવા. કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી. આપેલ તમામ કોષની સંખ્યા અડધી થવી. કોષના કદ અડધા થવા. કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી. આપેલ તમામ કોષની સંખ્યા અડધી થવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP