બાયોલોજી (Biology)
સમસૂત્રણ એટલે___

વિભાજન સમયે દ્વિધ્રુવીત્રાકની સંખ્યા મૂળકોષ જેટલી
વિભાજનને અંતે કોષકેન્દ્રની સંખ્યા મૂળકોષ જેટલી
વિભાજનને અંતે કોષની સંખ્યા મૂળ કોષ જેટલી
વિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સાયનેપ્સિસ એટલે___

સ્વસ્તિક ચોકડી નિર્માણ સ્થાને જનીનોની અદલાબદલી થવી.
પુનઃ સંયોજીત ગંઠીકાનું દૃશ્યમાન થવું.
રંગસૂત્ર સ્પષ્ટ ચતુઃસુત્રી દેખાવા.
રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડી બનવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP