બાયોલોજી (Biology)
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે,

તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે.
અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે.
કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે.
અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ કોષ સમભાજનથી સતત વૃદ્ધિ દર્શાવે છે ?

પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી
અગ્રસ્થવર્ધનશીલ પેશી અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી
અગ્રસ્થવર્ધનશીલ પેશી
સરળ સ્થાયી પેશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP