બાયોલોજી (Biology)
વનસ્પતિઓને કુલજાતિ કે તેના નિવાસસ્થાન પ્રમાણે પ્રદર્શિત કરેલી હોય છે. કારણ કે...

સ્વ-અભ્યાસ માટે
અભ્યાસ સરળ થાય.
સ્વયં સૂચિત કે નિદર્શન હેતુ માટે
વધુ સુંદર દેખાવ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનોમાં રહેલી વિપુલ જીવંત વનસ્પતિઓનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે ?

દેહધર્મવિદ્યા અને પરિસ્થિતિવિદ્યા
અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા
વનસ્પતિ રસાયણ, કોષવિદ્યા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનનું મહત્વ કયા કારણસર વધતું જાય છે ?

પ્રજનનસંબંધી કાર્ય માટે
આર્થિક ઉત્પાદન માટે
નાશપ્રાયઃ વનસ્પતિઓના સંરક્ષણ
વધુ વનસ્પતિઓનો ઉછેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનો સામાન્ય લોકોને કઈ શાખાઓની સમજ પૂરી પાડે છે ?

અંતઃસ્થવિદ્યા
લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ અને ફ્લોદ્યાન
લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ
ફ્લોદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનમાં એક જ સ્થળે સંશોધન માટે વર્ગીકરણ માહિતી ક્યારે પૂરી પાડી શકાય ?

તેમાં સંગ્રહાલય અને પુસ્તકાલય હોય તો
તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો
તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો
તેમાં જર્મપ્લાઝમ બેંક હોય તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP