ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ?

3જો બંધારણીય સુધારો 1952
10મો બંધારણીય સુધારો 1957
9મો બંધારણીય સુધારો 1958
7મો બંધારણીય સુધારો 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ ભારતીય જન્મદાતા નાગરિક માનવામાં આવશે, જેનો જન્મ ___?

15 ઓગસ્ટ 1947 પછી થયો હોય
26 જાન્યુઆરી 1997 પછી થયો હોય
26 જાન્યુઆરી 1950 પછી થયો હોય
1 જાન્યુઆરી 1949 પછી થયો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-11
અનુચ્છેદ-8
અનુચ્છેદ-10
અનુચ્છેદ-9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP