ભારતનું બંધારણ (Constitution Of India)
પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ?

અનુચ્છેદ 5
અનુચ્છેદ 7
અનુચ્છેદ 6
અનુચ્છેદ 9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી સૌપ્રથમ કયા દેશમાં નાગરિકોના અધિકાર રક્ષણ માટે લોકપાલની રચના કરવામાં આવી ?

ડેન્માર્ક
ઓસ્ટ્રેલિયા
સ્વીડન
ફિનલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાન આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ?

15 જાન્યુઆરી 1947
1 માર્ચ 1947
26 જાન્યુઆરી 1950
1 જાન્યુઆરી 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વર્તમાન સમયમાં ભારતીય સંવિધાનના અંતર્ગત સંપત્તિનો અધિકાર એક કયો અધિકાર છે ?

મૌલિક અધિકાર
નૈતિક અધિકાર
વૈધાનિક અધિકાર
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP