ભારતનું બંધારણ (Constitution Of India) પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ? અનુચ્છેદ 5 અનુચ્છેદ 7 અનુચ્છેદ 6 અનુચ્છેદ 9 અનુચ્છેદ 5 અનુચ્છેદ 7 અનુચ્છેદ 6 અનુચ્છેદ 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી સૌપ્રથમ કયા દેશમાં નાગરિકોના અધિકાર રક્ષણ માટે લોકપાલની રચના કરવામાં આવી ? ડેન્માર્ક ઓસ્ટ્રેલિયા સ્વીડન ફિનલેન્ડ ડેન્માર્ક ઓસ્ટ્રેલિયા સ્વીડન ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાન આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 15 જાન્યુઆરી 1947 1 માર્ચ 1947 26 જાન્યુઆરી 1950 1 જાન્યુઆરી 1948 15 જાન્યુઆરી 1947 1 માર્ચ 1947 26 જાન્યુઆરી 1950 1 જાન્યુઆરી 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્તમાન સમયમાં ભારતીય સંવિધાનના અંતર્ગત સંપત્તિનો અધિકાર એક કયો અધિકાર છે ? મૌલિક અધિકાર નૈતિક અધિકાર વૈધાનિક અધિકાર એક પણ નહીં મૌલિક અધિકાર નૈતિક અધિકાર વૈધાનિક અધિકાર એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકાર સાથે જોડાયેલા મેગ્નાકાર્ટા ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો ? 1615 1815 1215 1015 1615 1815 1215 1015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP