ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ? હેરોલ્ડ લાસ્કી એ.વી. ડાઈસી ડૉ. બી. આર. આંબેડકર આઈવર જેનીંગસ્ હેરોલ્ડ લાસ્કી એ.વી. ડાઈસી ડૉ. બી. આર. આંબેડકર આઈવર જેનીંગસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વટહુકમ કરવાની સત્તા કોની છે ? મુખ્યમંત્રી વિધાનસભા મંત્રી પરિષદ રાજ્યપાલ મુખ્યમંત્રી વિધાનસભા મંત્રી પરિષદ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના હિસાબો લગતનાં કમ્ટ્રોલર અને ઓડીટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે ? સંસદનાં દરેક ગૃહને રાજ્યસભાને લોકસભાને રાષ્ટ્રપતિને સંસદનાં દરેક ગૃહને રાજ્યસભાને લોકસભાને રાષ્ટ્રપતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે લોકસભાને રજૂ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે લોકસભાને રજૂ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP