સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ?

નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર
રોજગાર વિનિમય કચેરી
નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર
રાજદૂતાવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર સેવા પર દૂરોગામી અસરો કઈ સમિતિની ભલામણથી થઈ ?

બોમ્બે ટેક્ષટાઈલ ઈન્કવાયરી કમિટી 1940
લેબર ઈન્કવાયરી કમિટી 1938
અન એમ્પ્લોયમેન્ટ કમિટી 1935
શિવરાવ કમિટી 1954

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર કચેરીનું મૂળભૂત કાર્ય ક્યું છે ?

પ્લેસમેન્ટ પ્રવૃત્તિ
તાલીમ પ્રવૃત્તિ
મનોવૈજ્ઞાનિક અભ્યાસ
આમાંથી એકેય નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP