ભારતની ભૂગોળ (Geography of India)
ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ?

આપેલ પૈકી કોઈ નહીં
ચૂખા જળવિદ્યુત યોજના
મૈત્રી જળવિદ્યુત યોજના
સિખો જળવિદ્યુત યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત-અમેરિકા પરમાણું સમજૂતી અન્વયે અમેરિકા ભારતમાં કયા સ્થળે અણુમથકનું નિર્માણ કરશે ?

બેંગલુરુ
શ્રી હરિકોટા
કોવાડા
નેલોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેનો ભારત પૂર્વીય કિનારો / કાંઠો કયા નામે ઓળખાય છે ?

સિરકાર
કોરોમંડલ
આપેલ પૈકી કોઇ નહી
થાલ ઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?

મણિપુર
તમિલનાડુ
રાજસ્થાન
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP