GPSC PI Prelim Exam Paper 03 January 2021
જોડકા જોડો.
a. સુરેશ્વર દેસાઈ હવેલી
b. શાંતિદાસ દેસાઈ હવેલી
c. ભિખારીદાસ હવેલી
d. મેહરજી રાણી મેન્શન
i. સુરત
ii. ભરૂચ
iii. અમદાવાદ
iv. વડોદરા

a-i, b-ii, c-iii, d-iv
a-iv, b-iii, c-ii, d-i
a-i, b-ii, c-iv, d-iii
a-iv, b-iii, c-i, d-ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુરથી નર્તિકાઓ અને સંગીતવાદ્યના નિષ્ણાત ગુરૂઓને બોલાવવામાં આવ્યો.
ii. આ ગુરૂઓમાંથી કુબેરનાથ તંજાવૂરકરને વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યા.
iii. એમના થકી ગુજરાતમાં આ રીતે ભરતનાટ્યમનો ઉદય થયો.

ફક્ત iii
ફક્ત ii
i,ii અને iii
આપેલ પૈકી કોઇ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતમાં નીચેના પૈકી કયા યુનેસ્કો (UNESCO)વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે ?
i. રાણકી વાવ
ii. ધોળાવીરા
iii. સૂર્યમંદિર, મોઢેરા
iv. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક

ફક્ત i અને iv
ફક્ત ii અને iii
ફક્ત ii અને iv
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP