GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ? કવિ બોટાદકર ન્હાનાલાલ ખબરદાર કલાપી કવિ બોટાદકર ન્હાનાલાલ ખબરદાર કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ? કાર્લ માર્ક્સ એમ.એન.રાય કીશોરલાલ મશરુવાળા નરહરિ પરિખ કાર્લ માર્ક્સ એમ.એન.રાય કીશોરલાલ મશરુવાળા નરહરિ પરિખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? પ્રેમરસગીતા હરિગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા પ્રેમરસગીતા હરિગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ધૂમકેતુ ઠકકર બાપા જયોતીન્દ્ર દવે ઈન્દુલાલ યાજ્ઞિક ધૂમકેતુ ઠકકર બાપા જયોતીન્દ્ર દવે ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા છંદમાં 24 માત્રા હોય છે ? મનહર દોહરો ઝૂલણા ચોપાઈ મનહર દોહરો ઝૂલણા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP