GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સનદી સેવા ‘‘પક્ષથી પર” હોવી જોઈએ અને “રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" એવું કોણે કહ્યું છે ?

જગજીવનરામ
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
તાજેતરમાં ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક પામેલ અધિકારીનું નામ જણાવો.

કે. શ્રીનિવાસ
જે. જી. અલોરિયા
જે. એન. સિંહ
કે. કૈલાસનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. “આવર્તનિયમ”
(b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરૂદ પામેલા
(c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર
(d) તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર
(1) નિલ્સ બોહર
(2) ડૉ. સી. વી. રામન
(3) કાર્લ લિનિયસ
(4) મેન્ડેલિફ

a-2, b-3, d-1, c-4
b-2, a-1, d-3, c-4
c-3, d-4, a-1, b-2
d-1, b-3, c-2, a-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP