ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

કરણઘેલો
સાસુવહુની લડાઈ
સોરઠ તારા વહેતા પાણી
સરસ્વતીચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ?

ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ
રઘુવીર ચૌધરી
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP