ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

સાસુવહુની લડાઈ
કરણઘેલો
સરસ્વતીચંદ્ર
સોરઠ તારા વહેતા પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ?

રમેશ પારેખ
ઉમાશંકર જોશી
રઘુવીર ચૌધરી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP