ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

ઉપરવાસ કથાત્રયી
તેડાગર
અમૃતકુંભ
અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

લલિત નિબંધકાર
સવાયા સર્જક
સવાઈ ગુજરાતી
મરાઠી સર્જક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP