ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

ઉપરવાસ કથાત્રયી
અમૃતકુંભ
અમૃતા
તેડાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

સવાઈ ગુજરાતી
સવાયા સર્જક
મરાઠી સર્જક
લલિત નિબંધકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP