ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

અમૃતકુંભ
તેડાગર
ઉપરવાસ કથાત્રયી
અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

સવાઈ ગુજરાતી
સવાયા સર્જક
લલિત નિબંધકાર
મરાઠી સર્જક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP