ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___

મનુભાઈ પંચોળી
ધીરુબહેન પટેલ
રમણલાલ વ. દેસાઈ
કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચૈતન્ય-ઓડિશા
રામાનંદ-વારાણસી
નામદેવ-ગુજરાત
મીરાંબાઈ-રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નગીનદાસ પારેખ - રમણિયતા
ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી
નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP