ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___

ધીરુબહેન પટેલ
કુન્દનિકા કાપડિયા
મનુભાઈ પંચોળી
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચૈતન્ય-ઓડિશા
રામાનંદ-વારાણસી
મીરાંબાઈ-રાજસ્થાન
નામદેવ-ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી
નગીનદાસ પારેખ - રમણિયતા
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા
નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP