ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___

કુન્દનિકા કાપડિયા
રમણલાલ વ. દેસાઈ
ધીરુબહેન પટેલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

રામાનંદ-વારાણસી
નામદેવ-ગુજરાત
મીરાંબાઈ-રાજસ્થાન
ચૈતન્ય-ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નગીનદાસ પારેખ - રમણિયતા
ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી
નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP