ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 a-4, b-3, c-1, d-2 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 a-4, b-3, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. સંભવામિ યુગે યુગે ગોવિંદે માંડી ગોઠડી વિનોદની નજરે જ્યોતીન્દ્ર દવે સંભવામિ યુગે યુગે ગોવિંદે માંડી ગોઠડી વિનોદની નજરે જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમણે તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ? કવિ દયારામ કવિ દલપતરામ નરસિંહરાવ દિવેટીયા કવિ નર્મદ કવિ દયારામ કવિ દલપતરામ નરસિંહરાવ દિવેટીયા કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? રામનારાયણ પાઠક જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? જય સોમનાથ પૃથ્વીવલ્લભ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ જય સોમનાથ પૃથ્વીવલ્લભ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP