ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ?

સ્વામી સચ્ચિદાનંદ
ધૂમકેતુ
કનૈયાલાલ મુનશી
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

સુરેશ દલાલ
અમૃતલાલ વેગડ
નાનાભાઈ ભટ્ટ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP