ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત
ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની
ઉમાશંકર જોષી - વાસુકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

ચુનીલાલ મડિયા
મહાદેવભાઈ દેસાઈ
ગુલાબદાસ બ્રોકર
ભૂપતભાઈ વડોદરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP