ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. ઉમાશંકર જોષી - વાસુકી ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોષી - વાસુકી ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બૃહદપિંગળ’ ગ્રંથના રચયિતા કોણ છે ? રા.વિ. પાઠક નર્મદ દલપતરામ પિંગળ મુની રા.વિ. પાઠક નર્મદ દલપતરામ પિંગળ મુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ ઈશ્વર પેટલીકરની નથી ? અકળ લીલા પરિત્રાણ કઠપૂતળી જનમટીપ અકળ લીલા પરિત્રાણ કઠપૂતળી જનમટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ચુનીલાલ મડિયા ગુલાબદાસ બ્રોકર મહાદેવભાઈ દેસાઈ ભૂપતભાઈ વડોદરિયા ચુનીલાલ મડિયા ગુલાબદાસ બ્રોકર મહાદેવભાઈ દેસાઈ ભૂપતભાઈ વડોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિભાજનની વ્યયા' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? કમલ વોરા શરીફા વીજળીવાળા ઊર્મિ દેસાઈ અશ્વિન મહેતા કમલ વોરા શરીફા વીજળીવાળા ઊર્મિ દેસાઈ અશ્વિન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP