ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? રણછોડદાસ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ રણછોડદાસ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ b-1, c-2, d-3, a-4 c-1, b-2, a-3, d-4 a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 c-1, b-2, a-3, d-4 a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા જણાવો. વેરની વસૂલાત ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા મારી કમલા વેરની વસૂલાત ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા મારી કમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? કાન્તા નગદ નારાયણ નવુ લોહી સુરભિ કાન્તા નગદ નારાયણ નવુ લોહી સુરભિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? દયારામ મીરાંબાઇ ભોજા ભગત નરસિંહ મહેતા દયારામ મીરાંબાઇ ભોજા ભગત નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP