ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
મહાદેવભાઈ દેસાઈ
પન્નાલાલ પટેલ
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ?

મત્સ્ય મહાજનપદ
પાંચાલ મહાજનપદ
કૌશલ મહાજનપદ
અવંતી જનપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

યુધિષ્ઠિર : અનંત વિજય
ભીમ : પૌન્ડ્ર
નકુલ : મણિ પુષ્પક
અર્જુન : દેવદત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP