ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

મહાદેવભાઈ દેસાઈ
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ?

કૌશલ મહાજનપદ
મત્સ્ય મહાજનપદ
પાંચાલ મહાજનપદ
અવંતી જનપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

નકુલ : મણિ પુષ્પક
અર્જુન : દેવદત્ત
ભીમ : પૌન્ડ્ર
યુધિષ્ઠિર : અનંત વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP