ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

સ્વામી આનંદ
રવિશંકર મહારાજ
મહાત્મા ગાંધીજી
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ?

દરબાર પુંજાવાળા
દિગીશ મહેતા
પ્રિયકાન્ત પરીખ
ધીરુબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP