ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? દયારામ ભાલણ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ ભાલણ નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ? ધીરો ભગત પ્રેમાનંદ ભોજા ભગત અખો ધીરો ભગત પ્રેમાનંદ ભોજા ભગત અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ચંદ્રવદન મહેતા-આગગાડી દલપતરામ-મિથ્યાભિમાન શામળ-રણયજ્ઞ રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક ચંદ્રવદન મહેતા-આગગાડી દલપતરામ-મિથ્યાભિમાન શામળ-રણયજ્ઞ રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? વીરપુર જેતપુર વડાલી માણેકપુર વીરપુર જેતપુર વડાલી માણેકપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો. મહાદેવ દેસાઈ રસિકલાલ પરીખ સ્વામી આનંદ રામનારાયણ પાઠક મહાદેવ દેસાઈ રસિકલાલ પરીખ સ્વામી આનંદ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP