ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? દયારામ ભાલણ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ ભાલણ મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ? ભોજા ભગત પ્રેમાનંદ ધીરો ભગત અખો ભોજા ભગત પ્રેમાનંદ ધીરો ભગત અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? દલપતરામ-મિથ્યાભિમાન રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક ચંદ્રવદન મહેતા-આગગાડી શામળ-રણયજ્ઞ દલપતરામ-મિથ્યાભિમાન રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક ચંદ્રવદન મહેતા-આગગાડી શામળ-રણયજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? જેતપુર માણેકપુર વીરપુર વડાલી જેતપુર માણેકપુર વીરપુર વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો. મહાદેવ દેસાઈ રસિકલાલ પરીખ સ્વામી આનંદ રામનારાયણ પાઠક મહાદેવ દેસાઈ રસિકલાલ પરીખ સ્વામી આનંદ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP