ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ?

રતીલાલ બોરીસાગર
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ?

ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉશનસ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP