ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? દયાનંદ સરસ્વતી અખો દલપતરામ દયારામ દયાનંદ સરસ્વતી અખો દલપતરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? મીરાં નરસિંહ મહેતા ગંગાસતી મકરંદ દવે મીરાં નરસિંહ મહેતા ગંગાસતી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? ગૌરીશંકર જોષી ધનસુખલાલ મહેતા ભોળાભાઈ પટેલ નવલરામ ત્રિવેદી ગૌરીશંકર જોષી ધનસુખલાલ મહેતા ભોળાભાઈ પટેલ નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? ખંડકાવ્ય લોકગીત ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ ખંડકાવ્ય લોકગીત ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2011 2009 2008 2010 2011 2009 2008 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP