ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? દલપતરામ દયારામ અખો દયાનંદ સરસ્વતી દલપતરામ દયારામ અખો દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? ગંગાસતી મીરાં મકરંદ દવે નરસિંહ મહેતા ગંગાસતી મીરાં મકરંદ દવે નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ભોળાભાઈ પટેલ ગૌરીશંકર જોષી નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ભોળાભાઈ પટેલ ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? ભડલી ગીત ખંડકાવ્ય લોકગીત શેક્સપિયરશાઈ સૉનેટ ભડલી ગીત ખંડકાવ્ય લોકગીત શેક્સપિયરશાઈ સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2009 2011 2010 2008 2009 2011 2010 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP