ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? દયારામ દલપતરામ અખો દયાનંદ સરસ્વતી દયારામ દલપતરામ અખો દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? નરસિંહ મહેતા મકરંદ દવે મીરાં ગંગાસતી નરસિંહ મહેતા મકરંદ દવે મીરાં ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? ગૌરીશંકર જોષી ભોળાભાઈ પટેલ ધનસુખલાલ મહેતા નવલરામ ત્રિવેદી ગૌરીશંકર જોષી ભોળાભાઈ પટેલ ધનસુખલાલ મહેતા નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? શેક્સપિયરશાઈ સૉનેટ ભડલી ગીત લોકગીત ખંડકાવ્ય શેક્સપિયરશાઈ સૉનેટ ભડલી ગીત લોકગીત ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2009 2011 2008 2010 2009 2011 2008 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP