ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ?

મણિલાલ હ. પટેલ
નરસિંહરાવ દિવેટીયા
મણિશંકર રત્નજી ભટ્ટ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ?

રમણલાલ દેસાઈ
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
ઝીણાભાઈ દેસાઈ
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

સિતાંશુ યશચંદ્ર મહેતા
મધુસૂદન કોઠારી
ભગવતીકુમાર શર્મા
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP