ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ?

મણિશંકર રત્નજી ભટ્ટ
કનૈયાલાલ મુનશી
નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ હ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ?

મણિશંકર રત્નજી ભટ્ટ
રમણલાલ દેસાઈ
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

મધુસૂદન કોઠારી
સિતાંશુ યશચંદ્ર મહેતા
ચિનુ મોદી
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP