ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હડુલા' સાહિત્યપ્રકારના પિતા કોને ગણવામાં આવે છે ? દલપતરામ પ્રેમાનંદ નર્મદ ગોવર્ધનરામ દલપતરામ પ્રેમાનંદ નર્મદ ગોવર્ધનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકારોનાં નામ પરથી ગુજરાતમાં કેટલી યુનિવર્સિટી આવેલી છે ? 3 5 4 2 3 5 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP