ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

બાલાશંકર કંથારિયા
ગોવર્ધનરામ ત્રિપાઠી
આનંદશંકર ધ્રુવ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર
'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી
વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક
માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ?

ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા
ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે.
સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન
બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP