ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

રમણભાઈ નીલકંઠ
આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા
વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર
વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક
'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ?

ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા
સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન
બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા.
ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP