ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ? હરિવલ્લભ ભાયાણી સુમિત શાહ ભગવતીકુમાર શર્મા વિશ્વનાથ ભટ્ટ હરિવલ્લભ ભાયાણી સુમિત શાહ ભગવતીકુમાર શર્મા વિશ્વનાથ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધરતીનો ધબકાર' કોલમ કોની છે ? દોલત ભટ્ટ ભવેન કચ્છી જોરાવરસિંહ જાદવ લાભશંકર ઠાકર દોલત ભટ્ટ ભવેન કચ્છી જોરાવરસિંહ જાદવ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? સ્ત્રોતસ્વિની રાજતરંગિણી નિર્ઝરણી શૈવલિની સ્ત્રોતસ્વિની રાજતરંગિણી નિર્ઝરણી શૈવલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? અશ્વિન દેસાઈ રમેશ ઓઝા મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ? બટુક મહારાજ ગુણવંત શાહ પ્રવીણચંદ્ર મહારાજ પુનિતમહારાજ બટુક મહારાજ ગુણવંત શાહ પ્રવીણચંદ્ર મહારાજ પુનિતમહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP