ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ?

વિશ્વનાથ ભટ્ટ
સુમિત શાહ
હરિવલ્લભ ભાયાણી
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

રાજતરંગિણી
શૈવલિની
નિર્ઝરણી
સ્ત્રોતસ્વિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ?

પ્રવીણચંદ્ર મહારાજ
બટુક મહારાજ
પુનિતમહારાજ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP