ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

વિજ્ઞાન વિલાસ
રાસ્તેગોફતાર
સૌરાષ્ટ્ર દર્પણ
જ્ઞાનસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો :
a. વંદે માતરમ્
b. જન્મભૂમિ
c. ગુજરાતમિત્ર
d. જય હિન્દ
i. નરોત્તમ શાહ
ii. શામળદાસ ગાંધી
iii. અમૃતલાલ શેઠ
iv. દીનશા તાલિયારખાન

a-i, b-iv, c-iii, d-ii
a-ii, b-iii, c-iv, d-i
a-iv, b-iii, c-ii, d-i
a-i, b-ii, c-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી.

ઇચ્છારામ દેસાઈ
કરસનદાસ મૂળજી
નર્મદશંકર દવે
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ?

મહાત્મા ગાંધી
અમૃતલાલ શેઠ
બાબાસાહેબ આંબેડકર
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP