ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ?

ધીરુબેન પટેલ
લાભશંકર ઠાકર
ભોળાભાઈ પટેલ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ?

લગ્ન પ્રસંગે
દિક્ષા પ્રસંગે
જન્મ પ્રસંગે
મરણ પ્રસંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિષ્ટ ગુજરાતી ગદ્યલેખનની શરૂઆત કારનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?

નર્મદ
દુર્ગારામ મહેતાજી
નંદશંકર મહેતા
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP