ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ?

ભોળાભાઈ પટેલ
ધીરુબેન પટેલ
રાવજી પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ?

લગ્ન પ્રસંગે
જન્મ પ્રસંગે
મરણ પ્રસંગે
દિક્ષા પ્રસંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિષ્ટ ગુજરાતી ગદ્યલેખનની શરૂઆત કારનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?

દલપતરામ
નંદશંકર મહેતા
દુર્ગારામ મહેતાજી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP