ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ?

પન્નાલાલ પટેલ
ક.મા. મુનશી
ગૌરીશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ?

કિશોરલાલ મશરૂવાળા
નરહરિ પરીખ
રમણલાલ દેસાઇ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ?

અરવિંદ પંડ્યા
પન્નાલાલ પટેલ
મહેન્દ્રસિંહ પરમાર
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

દલસુખભાઈ માલવણિયા
પ્રફુલ્લ રાવલ
ગુણવંતરાય આચાર્ય
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP