ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ?

ગૌરીશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે
પન્નાલાલ પટેલ
ક.મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ?

રમણલાલ દેસાઇ
ઝીણાભાઈ દેસાઈ
નરહરિ પરીખ
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ?

મહેન્દ્રસિંહ પરમાર
અરવિંદ પંડ્યા
પન્નાલાલ પટેલ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

ગુણવંતરાય આચાર્ય
દલસુખભાઈ માલવણિયા
કરસનદાસ માણેક
પ્રફુલ્લ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP