ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ?

ગૌરીશંકર જોષી
ક.મા. મુનશી
જ્યોતીન્દ્ર દવે
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ?

નરહરિ પરીખ
રમણલાલ દેસાઇ
કિશોરલાલ મશરૂવાળા
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ?

અરવિંદ પંડ્યા
જયંત પાઠક
મહેન્દ્રસિંહ પરમાર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

પ્રફુલ્લ રાવલ
દલસુખભાઈ માલવણિયા
કરસનદાસ માણેક
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP