ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ?

ફાધર વાલેસ
એલેક્ઝાન્ડર
કાકાસાહેબ કાલેલકર
ડૉ. ચેખોવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ?

મહિપતરામ નીલકંઠ
ઈચ્છારામ દેસાઇ
કરસનદાસ મૂળજી
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
સુહાસી - ચંદ્રવદન બૂચ
જયભીખુ - બાલાભાઈ દેસાઇ
ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP